Book Details
| Author | Tushar Gandhi |
| Co-author | Keyur N Kotak |
| Publication | Kalpavriksha Publication |
| Language | Gujarati |
| Edition | First |
| Category | Non-Fiction |
| Pages | 688 |
| Dimension | 24.5 x 18.5 x 4 cm |
| Weight | 840 gm |
| ISBN | 978-81-982976-3-1 |
| About Book | મહાત્મા ગાંધીની હત્યા થઈ એ અગાઉ પણ તેમની પર ત્રણ વાર હુમલા થયા હતા, પરંતુ તે દરેકમાં નિષ્ફળતા મળી હતી. શું તેમની હત્યાના ષડયંત્રમાં વિનાયક દામોદર સાવરકર સામેલ હતા? નથુરામ ગોડ્સેએ ગાંધીજીની હત્યા કરવા માટે જે દલીલો કરી હતી એ ખરેખર કેટલી હદે ખોટી હતી એ હકીકતો પરથી આ પુસ્તક પડદો ઊંચકે છે. વળી, આ પુસ્તકમાં ગાંધીજીની હત્યા કરવા માટે ષડયંત્ર, તેમની હત્યા પછી રચાયેલા કપૂર પંચના તારણો અને પોતાના અંતિમ વર્ષોમાં ગાંધીજીની પીડાનો ખુલાસો કરવામાં આવ્યો છે. |